Press Release
Latest Press Release
સૌરાષ્ટ્ર-કચ્છમાં દુષ્કાળના સંકટ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી, પિયૂષ પરમારની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ
અમદાવાદ | આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામ, યુવા મોરચાના પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને ખેડૂત નેતા પિયૂષ પરમારે આજરોજ પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયાને માહિતી આપતા પ્રવીણ રામે જણાવ્યું