Press Release
Latest Press Release
ત્રિકમપુરા કેનાલમાં વહી રહેલા લાલ રંગના પાણી મુદ્દે AAP નેતા નિશાંત ઠક્કરે તંત્ર પર કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટીના રામોલ હાથીજણ વોર્ડ પ્રમુખ નિશાંત ઠક્કરે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ભાજપ સરકારની સુરક્ષા અને જાહેર જનતાની સેવા માટેના સુરક્ષાના દાવા મુદ્દે વાત